જે પણ ધંધા મા પડ્યા તે ધંધા ની ….

મહારથી ” અદાણી ” અને “અંબાણી ” જે પણ ધંધા મા પડ્યા તે ધંધા ની તો મોનોપોલી સાવ ખતમ કરી નાખી અને ભારતીય ને જબરજસ્ત ફાયદો જ કરાવ્યો છતાય નફો કરે છે તો વિચારો પહેલાં કેટલી લુંટ થતી હશે..??


કેટલા નુ નુકસાન અથવા કમીશન અને થયું હશે આ બન્ને ધંધાર્થી મહારથીઓ થી
ઉદાહરણ તરીખે : જયારે jio નહોતું ત્યારે આપણું બીલ કેટલું આવતું..?? કેટલી લુંટ ચાલતી હતી..

અત્યારે દરેક કંપની મજબુર બની વળી બ્રિટન ની “Vodafone અને Hutch” તો સાવ પાયમાલ થઈ ગયી. સાચું ને V!


હવે અદાણી વાળા એ agriculture માં ” અદાણી એગ્રો ” માં ઝંપલાવ્યું છે તો વિરોધ ઉભા થાય છે. અદાણી ગોડાઉન કેમ બનાવે છે..??

જ્યારે અપના દેશ મા વિદેશી કંપનીઓ ” પેપ્સીકો” , વોલમાર્ટHindustan Uniliver Limited ITC જેવી ગોડાઉન પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર મા બનાવતી ત્યારે કોઈ જ વાધો નહોતો..તો પછી “અદાણી ” વાળા નો જ વિરોધ કેમ..?? કરીએ


તેમજ અંબાણી એ રિલાયન્સ રીટેઈલ એટલે ” રિલાયન્સ ડિજીટલ ” હવે આખા દેશમાં પ્રસરી રહ્યું છે..તો “એમેઝોનફ્લિપકાર્ડ ” ને તકલીફ તો થવાની જ..
સ્વદેશી ” પતંજલિ ” ના આવવાથી કોલગેટ ” HUL ( લક્સ, પોન્ડ્સ) જેવી એકહથ્થુ લુંટ કરવા વાળા ને તકલીફ તો થઈ છે.


ચીન દુનિયા ને હવે “5G” ટેકનોલોજી વેચે છે અને એને ભારત મા પણ આવવું છે તો ત્યારે “Jio” એ પોતાની સ્વદેશી ” 5G” ટેકનોલોજી વિકસિત કરીને તકલીફ તો ઉભી કરી જ છે..


અદાણી એ “Adani Port” અને “Adani Enterprise ” ના લીધે ઘણા ની મોનોપોલી ખતમ થઈ છે..

હવે જ્યારે આપણા જ દેશના ઉદ્યોગપતિઓ કાઈક કરી રહ્યા છે, દેશને ફાયદો અપાવી રહ્યા છે, ત્યારે આપણા જ દેશના કેટલાક લોકો આમનો વિરોધ શું કામ કરે છે એજ ખબર નહિ પડતી ..???

[fluentform id=”10″]


જે વિદેશી કંપનીઓ એ કરોડો રુપિયા advertisement માટે ખર્ચી શકતા હોય તો કરોડો રુપિયા નેતાઓને આપી ને આમને અફવાઓ ફેલાવી બદનામ કરવા ના ખર્ચી શકે..??


નહીંતર ” અદાણી ” અંબાણી ” કે પતંજલિ ક્યા આપણને જબરજસ્તી આપી દે છે કે લઈ લે છે..
ખેલ સમજો :


સૌથી પહેલાં ” રફાલ ” સોદો અટકાવા વિદેશી કંપનીઓ એ “રાહુલ ગાધી ” ને તૈયાર કરેલો અફવાઓ ફેલાવેલી વિદેશી અખબારો મા પૈસા આપી જુઠ્ઠા News પ્રકાશિત કરેલા કેટલાક દેશી અખબારો ને પણ લાખો ખવાડેવેલા.

તો છેલ્લે બાકી રહ્યું તો જુઠ્ઠાણું ફેલાવવા બદલ રાહુલગાધી એ કોર્ટે મા માફી પણ માગી. તે ભલે એ અખબારો એ ના છાપ્યું હોય.. તો સમજ
તો પછી “અદાણી ” અને અંબાણી નો વિરોધ “શાહીબાગ ” મા શરું થયો . જરાક વિચારો કે “CAA” મા આમને શું લેવા દેવા..??


તમે સૌ જાણો છો કે અત્યારે પંજાબ ના ખેડૂત બીલ નો વિરોધ કરે છે. અદાણી એ ગોડાઉન કેમ બનાવ્યા ..??? હવે જમીન હડપી લેશે. અને ભાવ ખેડૂત ને નહિ મળે .વગેરે વગેરે..


તમે જાણો છો કે પંજાબ વર્ષો થી દેશી, વિદેશી કંપનીઓ ના મસ મોટા ગોડાઉન છે ત્યાં કાઈ વાધો નથી..હવે આ લોકો બનાવે તો કે છે સંગ્રહ કરશે ,મોઘવારી વધશે..

હકીકતમાં ભારતીય ધંધાર્થી આમાં આવવાથી અને મોટા મોટા ગોડાઉન બનાવી ને સંગ્રહ કરવાથી લાખો ટન જે અનાજ, શાકભાજી,ફળો બગડી જતા એ હવે સ્ટોરેજ થશે .

પણ તકલીફ એ છે હવે મોઘવારી કાબુમાં રહશે અને વચેટિયાઓ ની મલાઈમા લાંબા તુકો ફટકો પડશે..
મોઘવારી તો વર્ષો થી વધતી રહી છે એતો સૌ જાણો છો તો હવે શું કામ અફવાઓ ફેલાવો છો..??

ટુંકમાં “અદાણી ” અને “અંબાણી ” થી કેટલાક વિદેશી એજન્ટો ને તકલીફ છે.[ આપણા જ ભારતીય છે તો સમજો] અને કેટલાક ફક્ત ને ફક્ત મોદી વિરોધ મા આ અફવાઓ જાણ્યા જોયા વગર ફેલાવે રાખે છે અને આપણ પોતાના જ પગ ઉપર જ કુહાડો મારે છે…

આ હકીકત ખરેખર સાચી હોય તો દરેક સુધી પહોચાડો | નહીતર અમને કહો.